કિશન ભરવાડ શહિદ થયો છે તેની પત્નીને પેન્શન મળવું જોઈએ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતએ કિશન ભરવાડ હત્યા કેસમાં મોટું નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે કિશન ભરવાડ શહિદ થયો છે તેની પત્નીને પેન્શન મળવું જોઈએ.

https://m.facebook.com/photo.php/?fbid=490089212463613

ફેસબુક પર પોસ્ટ કરીનવે કંગનાએ કહ્યું કે કિશન ભરવાજની હત્યા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે.  મૌલવી દ્વારા આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરવામાં આવી છે. જેથી સરકારે હત્યારાઓ સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. વધુમાં કંગનાએ એવું પણ કીધું છે કે મૃતક કિશનની ઉંમર 27 વર્ષની હતી અને તેને એક નાની દિકરી પણ છે. તેણે જે પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી તે પોસ્ટમાં તેને માફી માગવાનું કહેવામાં આવ્યું હતું તેણે તેમ કર્યું પરંતપ તેમ છતા તેની ઘાતકી હત્યા કરવામાં આવી. જેથી તે શહીદ કરતા ઓછો ન કહેવાય.