કેનેડાના ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કર્યું કે રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવાથી અમે ખૂબ જ દુઃખી છીએ.

કેનેડાના ટોરોન્ટોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડનો મામલો સામે આવ્યો છે. કેનેડાના ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

ટોરોન્ટો, કેનેડામાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કર્યું, “રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવાથી અમને ખૂબ દુઃખ થયું છે. તોડફોડના આ ગુનાહિત, ધિક્કારપાત્ર કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે.

કેનેડાના ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કર્યું કે રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવાથી અમે ખૂબ જ દુઃખી છીએ.