કોર્ટે સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કોર્ટે 17 મે પહેલા જ્ઞાનવાપી મસ્જિદના બેઝમેન્ટનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સર્વેનો આગામી રિપોર્ટ 17 મેના રોજ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.