Category: ભારત

ઇઝરાયલ દ્વારા યુદ્ધમાં સફેદ ફોસ્ફરસના પ્રયોગના અહેવાલોથી ખળભળાટ! હાડકાં પણ ઓગળી જાય તેટલો ખતરનાક! અમેરિકાની વધી ચિંતા!

લેબનોન પર હુમલામાં ઈઝરાયેલ દ્વારા સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલોને લઈ ભારે ખળભળાટ મચી ગયો છે.અમેરિકાએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર...

Read More

રાજસ્થાનમાં આજે નવા મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત; કોણ હશે નવા મુખ્યમંત્રી? લોકોમાં ભારે ઉત્સુકતા

રાજસ્થાનના મુખ્યમંત્રીનો તાજ કોને શીરે મુકાશે તે આજે સાંજે સ્પષ્ટ થઈ જશે.જયપુરમાં આજે મળનારી વિધાયક દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને...

Read More

MPના નવા CM તરીકે મોહન યાદવના નામની જાહેરાત બાદ પત્ની સીમા યાદવે શુ કહ્યું?નવી સરકાર ક્યારે બનશે?વાંચો આ અહેવાલ

દેશભરમાં લોકોની નજર મધ્યપ્રદેશના રાજકીય ગતિવિધિઓ ઉપર રહી હતી અને આખરે મુખ્યમંત્રીપદ માટે મોહન યાદવના નામની જાહેરાત થતાંજ ભાજપના વરિષ્ઠ નેતાઓએ હાર પહેરાવીને યાદવનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી તરીકે પોતાના નામની જાહેરાત બાદ...

Read More

મધ્યપ્રદેશના નવા CM મોહન યાદવ સાથે જગદીશ-રાજેન્દ્ર બનશે ડેપ્યુટી સીએમ

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ મુખ્યમંત્રી બનશે.ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં CM પદ માટે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી,તેઓ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. ભોપાલમાં વિધાનસભ્ય દળની...

Read More

‘ફરીથી દિવાળી ઉજવીશું…’, મધ્યપ્રદેશમાં PM મોદીનો દાવો તો રાહુલે કહ્યું- ‘ભાજપે સરકાર ચોરી લીધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે (14 નવેમ્બર) દાવો કર્યો હતો કે તેમની પાર્ટી...

Read More

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓને બનાવ્યા ઉમેદવાર

તોમર, પટેલ અને કુલસ્તે પછી હવે સિંધિયાનો વારો! ભાજપ એક કાંકરે બે પક્ષી મારવાનો દાવો, જ્યોતિરાદિત્ય...

Read More

હજુ ડબલ સ્ટાન્ડર્ડની દુનિયા છે, ગ્લોબલ નોર્થના દંભને જયશંકરનો જવાબ

અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરનું નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકરે...

Read More

ટ્રુડોના ખાસ હરદીપ નિજ્જરની ‘ક્રાઇમ કુંડળી’, જુઓ કેનેડાને સોંપાયેલા પૂરાવા

હરદીપ સિંહ નિજ્જરનો જન્મ 11 ઓક્ટોબર 1977ના રોજ થયો હતો. તેના પિતા પિયારા સિંહ મૂળ જલંધરના...

Read More

કેનેડા આતંકીઓનું ગઢ, ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું ?

કેનેડા આતંકવાદીઓને આશ્રય આપવાનું બંધ કરે, આતંકવાદના આરોપોનો સામનો કરી રહેલા લોકો સામે પગલાં લે...

Read More